Welcome to Kashtbhanjandev Temple Salangpur

શ્રી કષ્ટભંજનદેવ ભોજનશાળા

7 વીઘા જેટલી વિશાળ જમીન પર 3,25,00 સ્ક્વેર ફીટ બાંધકામ ધરાવતું ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય સાળંગપુરધામમાં આવેલું શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય છે. 4,550 સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવવામાં આવ્યું છે જ્યાં એકસાથે 20,000 લોકોની રસોઈ બને છે. વૈકલ્પિક ઉર્જાનાં શ્રેષ્ઠતમ ઉદાહરણ સમાન અહીં ગેસ, અગ્નિ અને વીજળી વગર અહીં રસોઈ કરવામાં આવે છે. 7 અલગ અલગ ડાઈનિંગ હોલમાં એક સાથે 4,000થી વધુ લોકો ડાઈનિંગ ટેબલ પર બેસીને ગરમાગરમ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને હાઈજેનિક ભોજન જમે છે. હાઈટેક સુવિધાઓથી સભર આ ભોજનાલયમાં ત્રણ સમય વિનામૂલ્યે ભોજન પીરસવામાં આવે છે.

શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયની વિશેષતાઓ

0 +
લોકોની રસોઈ બની શકે
0
ડાઇનિંગ હોલ
0
રુમો
0
સ્ક્વેર ફૂટમાં નિર્માણાધીન
0 +
લોકો ડાઇનિંગ ટેબલ પર પ્રસાદ લઈ શકે