Welcome to Kashtbhanjandev Temple Salangpur

શ્રી કષ્ટભંજન હનુમાનજી - દર્શનનો સમય

શણગાર આરતી (સોમ, બુધ, ગુરુ, શુક્ર અને રવિ) સવારે 05.45 કલાકે
મંગળા આરતી (શનિ, મંગળ અને પૂનમનાં દિવસે) સવારે 05.30 કલાકે
શણગાર આરતી (શનિ, મંગળ અને પૂનમનાં દિવસે) સવારે 07.00 કલાકે
રાજભોગ થાળ (દર્શન બંધ) સવારે 10.30 થી 11.15 કલાક
દર્શન બંધઃ બપોરે 12.30 થી 3.30 કલાક
સંધ્યા આરતીઃ સાંજે 07.00 કલાકે
થાળ (દર્શન બંધ) સાંજે 07.15 થી 08.15 કલાક
શયન (દર્શન બંધ) રાતે 09.00 થી સવારે 05.30 કલાક