Welcome to Kashtbhanjandev Temple Salangpur

શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવન

મંદિર પરિસરમાં જ 20 વીઘાની વિશાળતમ જગ્યા પર 8,85,000 સ્ક્વેર ફૂટમાં નિર્માણાધીન શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ભારતનું સૌથી મોટું યાત્રિક ભવન બની રહેશે. ઈન્ડિયન રોમન શૈલીમાં 103 ફૂટ ઊંચા યાત્રિક ભવનમાં 952 રુમો બનાવવામાં આવશે. એકસાથે 4,000થી વધુ લોકો રહી શકે તેવાં રુમ, 11,500 ફૂટમાં ફેલાયેલી કેંટીન  તેમજ એક સાથે 1,200થી વધુ કાર પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ અહીં બની રહ્યાં છે.

શ્રી ગોપાળાનંદ સ્વામી

નૂતન યાત્રિક ભુવનની વિશેષતાઓ

0
ફૂટ ઉંચું
0
કુલ રૂમો
0
AC રુમ
0
સ્ક્વેર ફૂટમાં નિર્માણાધીન
0 +
લોકોને રહેવાની સુવિધા