| શણગાર આરતી | (સોમ, બુધ, ગુરુ, શુક્ર અને રવિ) સવારે 05:45 કલાકે | 
| મંગળા આરતી | (શનિ, મંગળ અને પૂનમનાં દિવસે) સવારે 05:30 કલાકે | 
| શણગાર આરતી | (શનિ, મંગળ અને પૂનમનાં દિવસે) સવારે 07:00 કલાકે | 
| રાજભોગ થાળ | (દર્શન બંધ) સવારે 10:30 થી 11:15 કલાક | 
| દર્શન બંધઃ | બપોરે 12:00 થી 3:30 કલાક | 
| સંધ્યા આરતીઃ | સાંજે 06:30 કલાકે | 
| થાળ | (દર્શન બંધ) સાંજે 07:15 થી 08:15 કલાક | 
| શયન | (દર્શન બંધ) રાતે 09:00 થી સવારે 05:30 કલાક | 

