Welcome to Kashtbhanjandev Temple Salangpur

Announcements

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ તાબાનું શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુર FRAUD ALERT -ફ્રોડથી સાવધાન સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા ઉતારા(રૂમ) માટે એડવાન્સ બુકિંગ તથા ઓનલાઈન બુકિંગની કોઈપણ એજન્ટો દ્વારા વ્યવસ્થા ચલાવવામાં આવતી નથી. દર્શન માટે આપનું સ્વાગત છે, માટે આ ફ્રોડથી સાવધાન રહેવા તમામ ભક્તોને નિવેદન છે. આપને તે સમયની પરિસ્થિતિ મુજબ ભક્તોને મંદિરે આવ્યા બાદ જ ઉતારા(રૂમ) મળશે. Beware of fraud:- Advance booking and online booking for UTARA(Room) by Sri Kastabhanjandev Hanumanji Temple in Salangpurdham is not managed by our temple or any agents. You are welcome for darshan, you will get UTARA(Room) only after the devotees arrive at the temple as per the situation at that time. So this is a statement to all the devotees to beware of this fraud. P.O. Salangpur (Hanuman) Ta: Barwala, Dist. Botad, Gujarat, India Pin-382450, Ph:- 98258 35304, 05, 06 E-mail: shreesalangpur@gmail.com Web: www.salangpurhanumanji.org

શ્રી હરિકૃષ્ણ મહારાજ વડતાલ એવં શ્રી કષ્ટભંજનદેવ સાળંગપુરના રૂડા આશીર્વાદથી સત્સંગ વિચરણ- LONDON 21 AUG TO 11 SEP – 2024


Read More

શ્રી કષ્ટભંજન દેવ

શ્રી કષ્ટભંજનદેવની શરણમાં આવેલો જીવ ક્યારેય ખાલી હાથે પાછો ગયો નથી. તેમની મનોકામના સદૈવ પૂર્ણ થઈ છે. દાદાનાં દર્શન, સાધના અને સેવાથી એવા એક નહીં પણ અસંખ્ય માનવીઓ અને પરિવારોએ શાંતિ, સુરક્ષા અને સુખ મેળવ્યાં છે. દેશ-વિદેશની અગણિત પેઢીઓ હનુમાનજીનાં આશીર્વાદ થકી સમૃદ્ધ થઈ છે.

કિંગ ઓફ સાળંગપુર

ગુજરાતમાં પંચધાતુમાં નિર્મિત શ્રી હનુમાનજી મહારાજની સૌથી ઉંચી પ્રતિમા ‘કિંગ ઓફ સાળંગપુર’ ભક્તિ, સેવા અને કળાનાં દિવ્યતા અને ભવ્યતાનાં સંગમ સમાન છે. માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં પરંતુ ગુજરાત અને સનાતન ધર્મનાં ગૌરવ સમાન આ પ્રતિમા સાળંગપુરધામમાં સૌને દર્શન આપે છે.

લાઈવ દર્શન

ડેઈલી દર્શન

શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય

7 વીઘા જેટલી વિશાળ જમીન પર 3,25,00 સ્ક્વેર ફીટ બાંધકામ ધરાવતું ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય સાળંગપુરધામમાં આવેલું શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય છે.

શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવન

મંદિર પરિસરમાં જ 20 વીઘાની વિશાળતમ જગ્યા પર 8,85,000 સ્ક્વેર ફૂટમાં નિર્માણાધીન શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ભારતનું સૌથી મોટું યાત્રિક ભવન બની રહેશે.

શ્રી ગોપાળાનંદ સ્વામી

નૂતન યાત્રિક ભુવનની વિશેષતાઓ

0
ફૂટ ઉંચું
0
માળ
0
રુમો
0
સ્ક્વેર ફૂટમાં નિર્માણાધીન
0 +
લોકોને રહેવાની સુવિધા

હરિ વાણી

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અહીં સાળંગપુરધામમાં પ્રત્યક્ષ વિરાજમાન છે. જે કોઈપણ દિનદુઃખી અહીં આવે છે તેની પીડા દૂર કરે છે આ હનુમાનદાદા.

શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી